પોરબંદરના ખીજડી પ્લોટ વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો યોગ કરવા માટે ઉમટી પડે છે તેથી અહીંયા યોગ નિષ્ણાંત પ્રતાપભાઈ થાનકી દ્વારા શરીરના ૧૮ અંગો પર પ્રભુત્વ કઈ રીતે પ્રાપ્ત કરવું? તે અંગેની યોગ અને પ્રાણાયામ ની સમગ્ર ક્રિયા કરાવી હતી તથા વિશિષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેઓએ યોગ કરવા આવતા સાધકોને ખૂબ જ ઊંડાણથી માર્ગદર્શન કરાવીને યોગની અવનવી ટેકનિક વિશે વિસ્તૃત સમજ આપી હતી. જેનો વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો એટલું જ નહીં પરંતુ તન મનને સ્વસ્થ રાખવા માટે કઈ રીતે અલગ અલગ પ્રકારની તકનીક અજમાવવી? તેનું પણ માર્ગદર્શન મેળવ્યું હતું તથા આ પ્રકારનું અમૂલ્ય માર્ગદર્શન આપવા બદલ જીતેન્દ્રભાઈ મદલાણી અને તેમની ટીમે પ્રતાપભાઈ થાનકી નો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech