વિશ્વ શાંતિ અને માનવતાવાદી સેવાના ઉદેશથી શરૂ થયેલી રેડ ક્રોસ સંસ્થાના સ્થાપક હેનરી ડયુનાન્ટના જન્મદિવસ તારીખ 8 મી મેના વિશ્વ રેડ ક્રોસ દિવસ તરીકે ઉજવાય છે. તે જ દિવસે વિશ્વ થેલેસેમીયા દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે.
જેની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા રેડ ક્રોસ પ્રવૃત્તિઓને ઉજાગર કરતો “રેડ ક્રોસ રથ" જામનગર પહોચ્યો ત્યારે ઈન્ડિયન રેડક્રોસ જામનગર શાખાના ચેરમેન ડો અવિનાશભાઈ ભટ્ટ, વાઈસ ચેરપર્શન દિપાબેન સોની, ખજાનચી કીરીટભાઈ શાહ, સેક્રેટરી ડો. વિહારીભાઈ છાટબાર તથા રેડક્રોસના સભ્યો દ્રારા કુમકુમ તિલક અને અક્ષત અને પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું, રથનું સ્વાગત કુંવારીકા મુસ્કાન, તુલસી, ઘિયા દ્રારા કરવામાં આવ્યું, અને રથ લઈને આવેલ પ્રકાશભાઈ પરમાર, જીગરભાઈ ચૌહાણ, ભાવિનભાઈ પરમારનું સન્માન કરવામાં આવ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટાઉનહોલ સામેનું સર્કલ ટ્રાફીકમાં ઉપયોગી થાય તેવુ બનાવવા માંગ
May 16, 2025 10:56 AMવ્યાજ દર અને ફુગાવામાં ઘટાડાને કારણે શહેરી પરિવારોની નાણાકીય સ્થિતિમાં સુધારો થયો
May 16, 2025 10:54 AMકાલાવડમાં વૃઘ્ધ વેપારી તાળુ મારે એ પહેલા યમરાજે જીંદગી લોક કરી
May 16, 2025 10:51 AMભાટિયા, ઓખામાં હૃદયરોગના હુમલાના કારણે બે પ્રૌઢના મોત
May 16, 2025 10:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech