તંત્ર દ્વારા તાકીદની કાર્યવાહી
ખંભાળિયા નગરપાલિકાની હદમાં આવતાં રામનાથ સોસાયટી જેવા પોસ વિસ્તારમાં પસાર થતી પાણીની મેઈન લાઈનમાં કોઈ કારણોસર ગઈકાલે ભંગાણ થતા આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર વ્યાસના માર્ગદર્શન હેઠળ ઇજનેર એન.આર. નંદાણીયા તથા તેમની ટીમે તાકીદે દોડી જઈને સધન ઓપરેશન હાથ ધર્યું હતું. અહીં લાંબી જહેમત બાદ સ્ટાફ દ્વારા આખી રાત કામ કરીને રીપેરીંગ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી અને આ વિસ્તારના રહીશોને પાણીનો પુરવઠો રાબેતા મુજબ મળી રહે તે માટે વોટર વર્કસની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિહારના કટિહારમાં સ્કોર્પિયો ટ્રેક્ટર સાથે અથડાતા 8 જાનૈયાના મોત, 2 ગંભીર
May 06, 2025 12:08 PMપથ્થર તોડવાના કામ કરતા મજૂરોના મોત મામલે ૧૯ વિધવાઓની હાઈકોર્ટમાં રિટ
May 06, 2025 12:06 PMપોરબંદરમાં વોકિંગ પ્લાઝા થઈ ગયો ઉજ્જડ
May 06, 2025 12:05 PMહિરલબા જાડેજા ના બંને સાગરીતો થયા જયુડીશીયલ કસ્ટડી હવાલે
May 06, 2025 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech