બૌઘ્ધ સમાજ જામનગર દ્વારા માનવ કલ્યાણ અને મનની શાંતી અર્થે સપ્તાહના દર રવિવારે સાંજે 6 થી 7 વાગ્યે ડો. આંબેડકરની પ્રતિમા બુઘ્ધપ જામનગર મ્યુ. કોર્પોરેશન લાલબંગલા પાસે શ કરવામાં આવેલ છે, બુઘ્ધ ધમ્મ વંદના કાર્યક્રમને શહેરમાં ખુબ સારો આવકાર મળેલ છે, આ કાર્યક્રમમાં બુઘ્ધ વંદના, બુઘ્ધ દર્શન તેમજ આનાયાન જ્ઞાન શિખવવામાં આવી રહયું છે જેથી શ્રોતાઓમાં દિન પ્રતિદિન વધારો થઇ રહયો છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા રમેશભાઇ પરમાર, માધવજીભાઇ ચાવડા, રમેશભાઇ રાઠોડ, કાનજીભાઇ, મહીંડા, અનિલ કટારીયા, વિજય મકવાણા, દિવ્યેશ રાઠોડ, એએસઆઇ મનુભાઇ મકવાણા, ગુલાબભાઇ રાઠોડ, મહેન્દ્રભાઇ ભગત, સુશીલાબેન ગોહીલ, વંદનાબેન ચૌહાણ, દક્ષાબેન મકવાણા વગેરે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહયા છે તેમ બૌઘ્ધ સમાજ જામનગરના પ્રમુખ મિલિન્દકુમાર આર. મકવાણાની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅજય દેવગનની ફિલ્મ 'રેડ 2'એ બે દિવસમાં 30 કરોડ કમાયા
May 03, 2025 11:49 AMસલમાનનો ગુસ્સો પણ નાટકીય, ફિલ્મના પાત્રને સાઉથના દિગ્દર્શકનું નામ દીધું
May 03, 2025 11:44 AMગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીની મુશ્કેલી વધી, SEBIનો ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ
May 03, 2025 11:34 AMટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્રારા ટકોર
May 03, 2025 11:29 AMફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ
May 03, 2025 11:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech