જોડિયા લોહાણા મહાજનવાડી ખાતે યજમાન ક્રિષ્નાબેન દ્વારા તા, ૨૨ ને બુધવારના રોજ જ્ઞાતિના વીરપુરૂષ શ્રી વીરદાદા જશરાજદાદાનો શહીદદીનની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે સંતશ્રી જલારામબાપાના મંદિર ખાતે સાંજે ૪ થી ૬ સંગીતમય સુંદરકાડના પાઠ, ધૂન સકીર્તન યોજાયેલ સાંજે ૬ : ૪૫ પૂજ્ય સંત શિરોમણીશ્રી જલારામબાપાની દીપમાળા સાથે મહાઆરતી કરવામાં આવેલ ત્યારબાદ સાંજે ૭ : ૦૦ ક્લાકે મહાપ્રસાદ જ્ઞાતિ ભોજન યોજાયેલ.
કાર્યક્રમના યજમાન ક્રિષ્નાબેનનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ તૅમજ મિલનભાઈ તન્નાને નોટરીનું પદ મળતા તેવોનું સાલ ઓઢાડી જ્ઞાતિ દ્વારા સન્માન કરવામાં આવેલ તૅમજ કાર્યકમનું સંચાલન ભરતભાઈ ગણાત્રાએ કરેલ હતુ. સૌ જ્ઞાતિજનોએ પૂજ્ય જલારામબાપાના પાવન સાનિધ્યમાં મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવેલ હતી જે જ્ઞાતિના પ્રમુખ પંકજભાઈ રાયમગીયા, નાનુભાઈ ચંદારાણા તથા મંત્રી ભરતભાઈ ગણાત્રાની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech