બિનઅધિકૃત દરિયાઈ રેતી ભરેલું ટ્રેક્ટર-ટ્રોલી ઝડપાઇ: રોયલ્ટી કે આધાર વગર પરિવહન મામલે પોલીસ દ્વારા કાર્યવાહી
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભુમી દ્વારકાના પોલીસ અધિક્ષક નીતેષ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ નાઓએ જીલ્લામાં ખનીજચોરીની પ્રવૃતી બંધ કરવા તેમજ આવી પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અનુસંધાને કલ્યાણપુર પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઈન્સ યુ.બી.અખેડ નાઓની સુચના મુજબ કલ્યાણપુર પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તાર નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એ.એસ.આઈ. વજશીભાઈ કણભાઈ પોસ્તરીયા તથા પો.કોન્સ સુમાતભાઈ લાખાભાઈ વારોતરીયા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હોય કે લાંબા બંદર દરીયા કાંઠા વિસ્તારમાં અમુક ઇસમો પોતાના કબ્જાના વાહનમા રોયલ્ટી કે પાસ પરમીટ કે આધાર વગર ટ્રેક્ટરની ટ્રોલીમાં બિન અધીક્રુત રીતે દરીયાની ખારી રેતી ખનીજનુ વહન કરતા હોવાની અને હાલમાં આ પ્રવૃત્તી ચાલુ હોવાની માહિતી મળતા સદરહુ વિસ્તારમાં વોચ તપાસમાં રહેતા નીચે જણાવેલ વાહન ચાલક કોઠલી બારા થી પોતાના ટ્રેક્ટરમાં દરીયાઈ રેતી બિન અધીકૃત રીતે ભરી નીકળેલ હોય, જેથી તુરતજ મજકુર વાહન ચાલકને ટ્રેક્ટર તથા ટ્રોલી સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech