ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત "ઓપરેશન શિલ્ડ"નું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.
ભારત સરકારના આદેશ મુજબ ગુજરાતમાં પણ આવતીકાલ તા.૩૧ મેના રોજ સાંજે ૦૫ કલાકે ફરી એક વાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે.જેના ભાગરૂપે એરફોર્સ સ્ટેશન દ્વારકા અને કોસ્ટ ગાર્ડ વાડીનાર ખાતે પણ આ મોકડ્રિલ યોજવાનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયું છે. ઉપરાંત એરફોર્સ સ્ટેશન દ્વારકા અને કોસ્ટ ગાર્ડ વાડીનાર ખાતે જ આવતીકાલ તા.૩૧મેના રોજ રાત્રે ૭.૪૫ થી ૮.૩૦ કલાક દરમિયાન બ્લેકઆઉટ શરૂ થવાના સમયે લાંબુ સાયરન અને પૂર્ણ થવા સમયે ટૂંકું સાયરન વગાડવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૧૯૪૭ માં સ્વતંત્રતા પછી ભારતને સૌપ્રથમ કયા દેશે માન્યતા આપી? શું જાણો છો તમે?
June 01, 2025 06:04 PMઓપરેશન શિલ્ડ હેઠળ બ્લેકઆઉટ, લોકો સ્વયંભૂ જોડાયા
June 01, 2025 05:22 PMરાજકોટ : ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં યોજાઈ મોકડ્રીલ
June 01, 2025 05:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech