પોરબંદરના નવયુગ વિદ્યાલય પાછળ ઇદગાહ પાસેની ગલીમાં ગંદકી વધી હતી તે અંગેની ફરિયાદ નગરપાલિકાને મળતા સેનીટેશન કમીટીના ચેરમેન લાખાભાઇ ખુંટી, છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભોજાભાઇ ખુંટી અને હેલ્થઓફિસર જગદીશભાઇ ઢાંકી વગેરે ત્યાં પહોચી ગયા હતા અને સફાઇ સૈનિકોને હાજર રાખી યુધ્ધના ધોરણે મહાસફાઇ અભિયાન હાથ ધરાવ્યુ હતુ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના બળેજ ઘેડ પંથકમાં વરસ્યો વરસાદ
May 07, 2025 01:39 PMપોરબંદર જેસીઆઈ દ્વારા બાળકો માટે યોજાયો વિશિષ્ટ વર્કશોપ
May 07, 2025 01:37 PMરોધડા ગામે હીટાચી મશીનના ડ્રાયવર ઉપર થયો હુમલો
May 07, 2025 01:20 PMપોરબંદર સહિત સૌરાષ્ટ્રના ચાર એરપોર્ટની ફલાઇટ આગામી ત્રણ દિવસ માટે રહેશે બંધ
May 07, 2025 01:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech