રૂ૧૦ ની નોટ બજારમાં જે ફરે છે તે એકદમ ખરાબ હાલતમાં છે. પિયા ૧૦ ના સિક્કા ચલણમાં હોવા છતાં તેનો ગ્રાહકો અને અમુક જગ્યાએ તો વેપારીઓ પણ સ્વીકાર કરતા નથી અને તેના કારણે પરચુરણ તથા છુટા ની મોટા પ્રમાણમાં સમસ્યા દરરોજ ઊભી થાય છે તેવી રજૂઆત જુદા જુદા વેપારી એસોસિએશન દ્રારા આજે કલેકટર કચેરીમાં કરવામાં આવી હતી.
વેપારીઓએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે . ૧૦ ની નવી નોટના બંડલ કાળા બજારમાં છૂટથી મળે છે પિયા ૧૦૦૦ કે ૧૨૦૦ પિયાનું કમિશન આપવાથી આવા બંડલો આસાનીથી મળે છે. સરકારે રાજકોટને ૧૦ ની નવી નોટના બંડલો પૂરતા પ્રમાણમાં આપવા જોઈએ અને ચલણમાં અસ્તિત્વ ધરાવતો પિયા ૧૦ નો સિક્કો દરેક સ્વીકારે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ગરમીથી રાહત: તાપમાન ૩૮
May 03, 2025 11:10 AMજામનગરમાં કારખાનાની સેફટી ટેન્કની સફાઇ દરમ્યાન ગેસ ગળતર: શ્રમીક બેભાન
May 03, 2025 11:09 AMએઆઈ કેન્સર ડીટેકશનમાં પણ ઉપયોગી: ૫૦ લાખ લોકોમાં ફેફસાના કેન્સરનું નિદાન કર્યું
May 03, 2025 11:01 AMખેડૂત નેતા રાકેશ ટિકૈતની પાઘડી ઉછાળવાનો મામલો ગરમાયો
May 03, 2025 10:59 AMગુજરાત સ્થાપના દિને લોકડાયરો યોજાયો
May 03, 2025 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech