યેલ કમીશ્નર ઉપાધ્યાયના વિદાય સમારંભમાં ભાવનગરની અનેક સામાજીક સંસ્થાઓ, એસોસિએશન વિગેરે જોડાયા હતા. કમિશ્નર તેના સરળ, નિખાલસ અને આનંદી સ્વભાવ તથા કામ માટેની પુરી નિષ્ઠાને કારણે સમગ્ર ભાવનગરની પ્રજા માટે લોક-લાડીલા બની ગયા હતા.
આ તબબકે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતુ કે ભાવનગરને આજસુધીમાં આવા કર્તવ્યનિષ્ઠ કમિશ્નર મળ્યા નથી તે કમિશ્નર હોવા છતાં લોકોના દોસ્ત બનીને રહ્યા હતા. દેવેનભાઈએ જણાવ્યું હતું કે કમિશ્નરનો નિખાલસ સ્વભાવ મને સ્પર્શી ગયો હતો. તેઓ પર્યાવરણપ્રેમી હોવાની સાથોોસથ મહાદેવ ભક્ત પણ છે. આથી મને તેમના માટે ખૂબજ આદરભાવ છે. અને તેઓ ભાવનગર છોડી રહ્યા છે તેનું મને ખૂબ જ દુ:ખ છે. પરંતુ ભાવનગર સમગ્ર પ્રજાનો પ્રેમ તેમને ફરી એકવાર ભાવનગર પાછા જરૂર લાવશે તેવી મને પુરી શ્રધ્ધા છે. કમિશ્નરની સાથે ઘનિષ્ઠ દોસ્તી હોવાના નાતે બંને એકબીજાને ભેટી પડયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech