જામનગરમાં વૃઘ્ધનું મૃત્યુ: ઓળખ માટે તજવીજ

  • March 27, 2024 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના પોટરીવાળી ગલી પાસે આશરે ૮૦ વર્ષના એક અજાણ્યા વૃઘ્ધનું  કોઇ બિમારી સબબ મૃત્યુ નિપજયુ છે. આ અંગે સામાજીક કાર્યકરી હિતેશગીરી ગોસાઇ દ્વારા સીટી-બી પોલીસમાં જાણ કરવામાં આવી હતી. અજાણ્યા પુ‚ષનું બિમારી સબબ મૃત્યુ થયું છે, કોઇ વાલી વારસ મળી આવેલ ન હોય આથી સીટી-બીના હેડ કોન્સ એચ.એ. પરમાર તપાસ ચલાવી રહયા છે. મૃતક વૃઘ્ધ શરીરે શ્યામવર્ણ, પાતળો બાંધો અને સફેદ કલરનું શર્ટ પહેરેલ છે આ અંગે કોઇને જાણ થાય તો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application