રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્ર્રના કુલ ૮૨માંથી ૧૧ ડેમમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં બે ફટ સુધી નવા નીરની આવક નોંધાઇ છે. સુરેન્દ્રનગરની જીવાદોરી સમા વઢવાણ ભોગાવો–૨ (ધોળીધજા)ડેમ ઓવરલોની તૈયારી છે.
વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના લડ સેલના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં આજી–૧માં સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવતા ૦.૨૦ ફટની આવક થઇ છે, યારે અન્ય ૧૦ ડેમમાં વરસાદી પાણીની આવક નોંધાઇ છે જેમાં રાજકોટ જિલ્લામાં ખોડા પીપરમાં ૦.૩૬ ફટ, વેરીમાં અડધો ફટ, છાપરવાડી–૨માં ૦.૩૩ ફટ, માલગઢમાં ૦.૧૬ ફટ, મોરબી જિલ્લામાં મચ્છુ–૩માં ૦.૩૯ ફટ, જામનગર જિલ્લામાં આજી–૪માં બે ફટ, ઉન્ડ–૨માં ૦.૬૬ ફટ, સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો–૧ (નાયકા) ડેમમાં ૦.૦૭ ફટ અને ફલકુ ડેમમાં ૦.૩૩ ફટ નવા નીરની આવક થઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech