દ્વારકાધિશ મંદિરે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સહપરિવાર ધ્વજારોહણ

  • June 07, 2025 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દ્વારકાધીશ જગતમંદિરમાં શુક્રવારે સવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સપરિવાર ઠાકોરજીના શ્રીચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. વારાદાર પૂજારી દ્વારા ચૌધરી પરિવારને મંત્રોચ્ચાર સાથે ઠાકોરજીની પાદૂકાનું પૂજન કરાવ્યું હતું તેમજ ચૌધરી પરિવારે શંકરાચાર્ય મઠ ધ્વજાજીનું વિધિવત પૂજન સાથે જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી શાસ્ત્રોકત પરિસરમાં હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News