રાજકોટ મહાપાલિકાના ૩૪માં મ્યુનિ.કમિશનર તરીકે તુષાર સુમેરાએ પોતાનો પદભાર સંભાળ્યા બાદ તમામ શાખાધિકારીઓ સાથે પરિચય બેઠક પણ યોજી હતી.
મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાપાલિકા સ્થાનિક સ્વરાયની સંસ્થા હોઈ તેનો સીધો સંપર્ક નાગરિકો સાથે રહે છે. લોકોને મહાપાલિકાની વિવિધ સેવાઓ સારીરીતે પ્રા થાય તે ખુબ જ જરૂરી છે.
મ્યુનિ.કમિશનરએ વધુમાં પોતાના મંતવ્ય જણાવતા કહ્યું હતું કે, અર્બન ડેવલપમેન્ટ મારો મનગમતો વિષય છે. રાજકોટએ ઇમ્પોર્ટન્ટ સિટી ઓફ ઇન્ડિયા છે ત્યારે રાજકોટનું આ ઇમ્પોર્ટન્ટ જાળવી રાખીશું. આજે સવારે રાજકોટ આવેલો ત્યારે સર્કિટ હાઉસથી કોર્પેારેશન તરફ આવતા મને મારી શાળા વચ્ચે આવી તે જોઇને આનદં થયો. હત્પં મારી જાતને નસીબદાર માનું છું કે, યાં ભણ્યો ત્યાં જ કમિશનર તરીકે કામગીરી કરવાનો મોકો મળ્યો છે.
રાજકોટ શહેરમાં જે કોઈ પણ ઇસ્યુ ચાલી રહ્યા છે તેના વિશે ઉંડાણપૂર્વક અભ્યાસ કરીશું અને તેના નિરાકરણ કરવાની સૌ સાથે મળીને કોશિષ કરીશું. મ્યુનિ.કમિશનરએ શાખાઅધિકારીઓ સાથેની મીટિંગ કહ્યું હતું કે, હત્પં ખુબ એનર્જી અને કિલયર વિઝન સાથે રાજકોટમાં આવ્યો છું. આપણે બધા સાથે મળીને શહેર માટે કામગીરી કરીશું. રાજકોટએ ઐતિહાસિક સિટી છે તેને આપણું સમજીને કામગીરી કરીશું. રાજકોટ મારી માતૃ ભૂમિ, જન્મ ભૂમિ, કર્મ ભૂમિ છે અહી કામ કરવું મારી જાતને નસીબદાર સમજુ છું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech