જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ એક ગૌમાતા નો ભોગ લેવાયો છે. વિજ તંત્રની બેદરકારીના કારણે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.
ગોકુલ નગર રડાર રોડ શેરી નંબર ત્રણમાં આવેલા એક વીજ ટ્રાન્સફોર્મર ની બાજુમાં વહેલી સવારે એક ગાય ચોંટી જતાં તેનો સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. પીજીવીસીએલના ટ્રાન્સફર મા નીચે ખુલ્લા વીજ વાયરો ના કારણે ગાયને શોર્ટ લાગી જતાં મૃત્યુ નીપજયું છે. જેથી ગૌ-પ્રેમીઓમાં ભારે કચવાટ ફેલાયો છે. વિજ તંત્રની ટુકડી આ બનાવ બાદ દોડતી થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMપ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ: મદરેસા, હોટેલ ખાલી કરાવાયા: POKમાં કટોકટી જેવી સ્થિતિ
May 02, 2025 02:51 PMફુલસરમાં રહેતા શખ્સે યુવતિ સાથે લગ્ન કરાર કરી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું
May 02, 2025 02:51 PMસિગારેટના ધૂમાડા કાઢવાની ના કહેતા કિશોર સહિત ચારનો બે યુવાન પર હૂમલો
May 02, 2025 02:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech