રાજકોટમાં એસઓજી ટીમએ લાલપરી પુલ પાસેથી પિસ્તોલ અને ચાર જીવતા કાર્ટીસ સાથે ચાર વ્યક્તિને પકડ્યા છે. તેઓ મહારાષ્ટ્ર ફરવા ગયા ત્યાંથી આ પિસ્તોલ લાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. રેલનગરમાં રહેતા દિપ સુદામાભાઈ નાવાણી(ઉ.વ.26), ભગવતીપરાના અભય ઉર્ફે લાલો ચંદુભાઈ મારુનીયા(ઉ.વ. 32), રૈયાના મયુર પ્રકાશભાઈ ટોલાણી(ઉ.વ.24) તથા રેલનગર ઋષિકેશ સોસાયટીના વિક્કી ઉર્ફે અજય સુરેશભાઈ વધવા (ઉ.વ.25)ની ગેરકાયદેસર હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે.
આ ચારેય વ્યક્તિ ફ્રુટનો ધંધો કરે છે. તેઓ પાસેથી મળી આવેલ મુદ્દા માલ
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એસ. એમ. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેકટર આર. જે. કામળીયા તથા એ.એસ.આઈ સમીરભાઈ શેખ, ધર્મેશભાઈ ખેર, પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ધુધલ, જયદીપસિંહ ચૌહાણ, મૌલિકભાઈ સાવલિયા, દિગ્વિજયસિંહ ગોહિલ, ફિરોઝભાઈ રાઠોડ તથા પો. કોન્સ્ટેબલ વિરદેવસિંહ જાડેજા, અનોપસિંહ ઝાલા, હાર્દિકસિંહ પરમાર, અમિતભાઈ ટૂંડિયા તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રહેવરએ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech