જલારામ જ્યંતિના દિવસે સર્વે ભક્તો માટે સમૂહ પ્રસાદનું આયોજન કરવા માટે મહોત્સવ સમિતિના પંદર સભ્યોની નિમણુંક
જામનગર શહેરમાં આવેલ રણજીતસાગર રોડ પર સાધના કોલોની વિસ્તારમાં વર્ષ 2001માં જલારામ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, ત્યાર બાદ 2022થી જલારામ મંદિર ખાતે જલારામ જયંતીના દિવસે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવે છે, આ વર્ષે પણ સાધના કોલોની જલારામ મંદિર ખાતે સાંજે જલારામ જયંતીની ઉજવણીના ભાગરૂપે સર્વે ભક્તો માટે સમુહ પ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી રઘુવીર યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે અને તેમના દ્વારા સમિતિની રચના કરવામાં આવી છે.
આ વર્ષે સમિતિમાં પાર્થ નથવાણી, ધીરેન રાયઠઠા, મહેશ જોબનપુત્રા, યોગેશ રાચ્છ, અમિત નથવાણી, ભાવેશ જવાણી, હેમાંગ દત્તાણી, સોહીલ વિઠલાણી, હર્ષ ગણાત્રા, રાજુભાઈ ધોકાઈ, હાર્દિક રાયઠઠા, નિમેષ નથવાણી, અમિત સીમરીયા, રાજેશ તમન્ના અને અમિત ભાયાણી પંદર સભ્યોની રચના કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિપાશા સાથે કેટફાઇટના આક્ષેપ પર વર્ષો પછી અમીષાએ ચુપ્પી તોડી
May 03, 2025 12:06 PMપહેલગામ પર સોનુ નિગમના નિવેદન બાદ બબાલ, કન્નડ તરફી જૂથની ફરિયાદ
May 03, 2025 12:05 PMનવરાશની પળમાં રૂમની સફાઈ કરવામાં પણ શાહરુખને શરમ ન નડે
May 03, 2025 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech