BREAKING NEWS

જામનગર શહેરમાં લોહપુરૂષની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે ૧૫૦ કિલોની કેક કપાઇ

  • November 01, 2025 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઇકાલે જામનગર સહિત ગુજરાત અને દેશભરમાં લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, એક તરફ વહિવટી તંત્ર અને સતાધીશો દ્વારા કાર્યક્રમો યોજાયા હતાં તો બીજી તરફ ખાનગી ધોરણે પણ એક વિશેષ આયોજન થયું હતું.


જેમાં રાજેશભાઇ ગાંધી દ્વારા ૧૫૦મી જન્મજયંતિના અનુસંધાને ૧૫૦ કિલોની કેક કાપવામાં આવી હતી અને ઉપસ્થિત મનો દિવ્યાંગ બાળકોને કેકનું વિતરણ કરવામાં આવ્યું હતું, કાર્યક્રમ ખુબ યાદગાર બની રહ્યો હતો, મહેમાનોએ પણ હાજરી આપી હતી, અબ બનેગી હર બીટીયા અફસર બીટીયાના બેનર હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application