તળાવની પાળ, ડીકેવી સર્કલ અને પંચવટી વિસ્તારમાંથી ટ્રાફિક સમસ્યાના બહાને કાર્યવાહી કરાઇ
જામનગરમાં ટ્રાફિક સમસ્યાના કારણે એસ્ટેટ શાખાએ શહેરમાં તળાવની પાળ, ડીકેવી સર્કલ અને પંચવટી વિસ્તારમાંથી બે ઘોડાગાડી અને પાંચ ઘોડા જપ્ત કયર્િ હતાં. આ અંગેની વિગત એવી છે કે, ફરવાના સ્થળો ઉપર ઘોડાગાડી અને બગીવાળા બાળકોને ફેરવતા હોય છે, કેટલાક સ્થળોએ ટ્રાફિક સમસ્યા હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી હતી.
જામનગરમાં તળાવની પાળ, ડીકેવી સર્કલ અને પંચવટી વિસ્તારમાં આ અગાઉ પણ ઘોડાગાડીવાળા વિઘ્ધ ફરિયાદો થઇ હતી, આખરે જામ્યુકોની એસ્ટેટ શાખાના મુકેશ વરણવાની સુચનાથી સુનિલ ભાનુશાળી તથા અન્ય સ્ટાફે બે ઘોડાગાડી કબ્જે કરી હતી અને પાંચ ઘોડાને બેડેશ્ર્વરના ઢોરના ડબ્બામાં મોકલી આપવામાં આવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ આવકવેરા વિભાગની આવક ૧૭ ટકા વધીને રૂપિયા ૪,૩૭૯ કરોડ પર પહોંચી
May 02, 2025 03:22 PMતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMપ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ: મદરેસા, હોટેલ ખાલી કરાવાયા: POKમાં કટોકટી જેવી સ્થિતિ
May 02, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech