નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ચલાવાતી જવાહર નવોદય વિદ્યાલયની વર્ષ 2025-26 માટે ધોરણ 9 અને ધોરણ 11 માં પ્રવેશ મેળવવા માટેની પસંદગી પરીક્ષા તારીખ 8 ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લેવામાં આવશે.
આ પરીક્ષામાં શરતોને આધીન હાલ ધોરણ 8 અને 10 માં અભ્યાસ કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી સ્કૂલના વિદ્યાર્થી માટે ઓનલાઇન અરજી કરવા માટે નવોદય વિદ્યાલયની વેબસાઇટ https://navodaya.gov.in/nvs/en/Home1 પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. હાલ નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ દેખભાળ હેઠળ હોવાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન ધોરણ 11 માટેની લીંક https://cbseitms.nic.in/2024/nvsxi_11/ પરથી અને ધોરણ 9 માટેની લિન્ક https://cbseitms.nic.in/2024/nvsix/ પરથી પણ અરજી કરી શકે છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાં માટે અંતિમ તારીખ તા. 30 ઓક્ટોબર છે. તેમ જવાહર નવોદય વિદ્યાલય - ધતુરિયાના આચાર્યની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશ્વર્યા જેવી હેરસ્ટાઇલ કરવા બદલ કેટરીના ટ્રોલ થઈ
May 03, 2025 11:58 AMજો આ 9 જવાને યોગ્ય ફરજ બજાવી હોત તો ગોધરા કાંડ બન્યો જ ન હોત
May 03, 2025 11:53 AMઅજય દેવગનની ફિલ્મ 'રેડ 2'એ બે દિવસમાં 30 કરોડ કમાયા
May 03, 2025 11:49 AMસલમાનનો ગુસ્સો પણ નાટકીય, ફિલ્મના પાત્રને સાઉથના દિગ્દર્શકનું નામ દીધું
May 03, 2025 11:44 AMગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીની મુશ્કેલી વધી, SEBIનો ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ
May 03, 2025 11:34 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech