તળાજા ના બોરડા ગામના આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર માયાભાઈ દ્વારા દર વર્ષ ની પરંપરા અનુસાર આ વર્ષ પણ બોરડા ગામે શ્રાવણ માસ દરમિયાન આખો દિવસ માયાભાઈ અને પરિવાર દ્વારા અનેક પંડીતો ભુદેવો શાસ્ત્રી બ્રાહ્મણો શુક્લ સહિત સાથે હવન યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા છે.
માયાભાઈ શ્રાવણ માસ દરમિયાન હવન યજ્ઞમાં મૌન વ્રત પાળે છે આખો મહીનો હવન યજ્ઞ ચાલે છે તેમજ દર રોજ રાત્રીએ ભજન, સંતસંગ, સંતવાણી ધાર્મિક કાર્યક્રમ ની ઝવાવટ ચાલી રહી છે. રાત દિવસ સતત પ્રસાદ માટે રસોડા ધમધમી રયા છે. અનેક રસોયા સહિત બોલાવાયા છે. દરરોજ અનેક સંતો મહતો અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ વેપારીઓ સહીત ઉપસ્થિત રહી દર્શનનો લાભ લઈ રહ્યા છે. અનેક અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ.
માયાભાઈ ના પરીવારે જણાવેલ કે ગમે ત્યા હોય કાર્યક્રમ ગમે તેવા હોય શ્રાવણ માસ બોરડા ગામ હવન યજ્ઞ અનુષટાન માટે ગામડે જ રહેવાનુ વડીલો સંતો અગ્રણીઓ કલાકારો તહેવાર દરમિયાન ઉપસ્થિત રહી આશિર્વાદ પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech