ગુજરાત રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ કે જેઓ ગઈકાલે ગાંધીનગરમાં હાજરી આપ્યા બાદ ગઈકાલે મોડી સાંજે ગાંધીનગર આવવા માટે તેઓ પરત ફર્યા હતા, દરમિયાન ચોટીલા હાઈવે રોડ પર રાત્રિના પોણા બારેક વાગ્યાના અરસામાં તેઓની કાર ને અકસ્માત નડયો હતો, પરંતુ તેમાં તેઓનો બચાવ થયો હતો અને હેમખેમ રીતે તેઓ ઘરે પહોચી ગયા હતા.
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની કારને પાછળથી આવી રહેલા એક ટ્રકના ચાલકે સાઈડમાંથી ટ્રકને પસાર કરતાં કાર એક સાઈડના પડખામાં ટ્રક સાથે ઘસડાઈ હતી, અને કારમાં ઉજરડા પડા હતા. પરંતુ સમય સૂચકતા વાપરીને કારના ચાલકે કારને સાઈડમાં લઈને ઉભી રાખી દેતાં અંદર બેઠેલા કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલનો બચાવ થયો હતો, અને કોઈ જાનહાની થઈ ન હતી. તેઓ મોડી રાત્રે હેમખેમ પોતાના ઘેર પહોંચી ગયા હતા, ત્યારબાદ સર્વેએ હાશકારો અનુભવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech