દેશભરમાં ગઈકાલે 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. ત્યારે દિલ્હીમાં કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડ અને વિવિધ કાર્યક્રમોમાં સૈન્ય તાકાતની સાથે વિવિધ મંત્રાલયો અને રાજ્યોની ઝાંખી રૂપે ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આ પરેડમાં ગુજરાતના ટેબ્લોને પણ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગૌરવવંતા ગુજરાતની વિરાસત અને વિકાસની ઝાંખી જોવા મળી. વડનગરના સોલંકીકાળના કીર્તિ તોરણના વારસાથી લઈ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સેમિ ક્ધડક્ટર સુધીનો વિકાસ જોઈ વડાપ્રધાન મોદી હરાખાયા હતા. તેમણે કર્તવ્ય પથ પર ટેબ્લો આવતાં જ હાથ હલાવી અભિવાદન ઝીલ્યું હતું. ગુજરાત: આનર્તપુરથી એકતાનગર સુધીવિરાસતથી વિકાસના અદ્ભુત સંગમની થીમ સાથે રજુ થયેલા ટેબ્લોએ સૌ કોઈને મંત્રમુગ્ધ કયર્િ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઈપીએલની પ્લેઓફ રેસ રોમાંચક તબક્કામાં
May 02, 2025 10:20 AMહવે ફક્ત એક રસીથી થઇ શકશે 15 પ્રકારના કેન્સરની સારવાર
May 02, 2025 10:14 AMજેસલમેરમાંથી આઈએસઆઈના જાસૂસની ધરપકડ
May 02, 2025 10:11 AMબૈસરનના હુમલાખોરો હજુ દક્ષિણ કાશ્મીરના જંગલોમાં છુપાયેલા છે
May 02, 2025 10:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech