ખંભાળિયાના ખત્રીવાડ વિસ્તારમાં આવેલા પ્રાચીન એવા શ્રી ફાફડેશ્વર મહાદેવના મંદિર ખાતે આગામી શુક્રવાર તારીખ 15 મીના રોજ પૂનમ નિમિત્તે દર વર્ષની તેમાં આ વર્ષે પણ પાટોત્સવ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે 5 થી રાત્રે 9:30 વાગ્યા સુધી દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને મંદિરના પૂજારી દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech