શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા વિશાલભાઈ વાજા(ઉ. વ. ૨૫) નામના યુવાન પર કેમ કાતર મારે છે, કહીં છરી વડે હુમલો કરી તેની હત્યા નીપજાવી નાસી છૂટેલા પાંચ શખ્સોને ઘોઘારોડ પોલીસે ગઈકાલે ઝડપી લીધા હતા. દરમ્યાન ઝડપાયેલા શખ્સોને આજે સાથે રાખી ઘોઘા રોડ પોલીસે ઘટના સ્થળે બનાવનું રીકંન્ટ્રકશન કરવામાં આવ્યું હતું. હત્યારા શખ્સોને ખેડૂતવાસમાં લઈ જવાતા સ્થાનિક રહીશોના ટોળાં ઉમટ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધવિરામ તૂટ્યો: અખનૂરમાં શાંતિના માત્ર 3 કલાક બાદ પાકિસ્તાનનું ફરી ફાયરિંગ
May 10, 2025 08:25 PMભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ: પીએમ મોદીને મળવા પહોંચ્યા ત્રણેય સેનાધ્યક્ષ અને CDS
May 10, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech