ખંભાળિયામાં આવતીકાલે પાંચ કલાકનો વીજ કાપ

  • April 20, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના 11 કે.વી. ટાઉન ફીડર નંબર 2 હેઠળ આવતા બેઠક રોડ, નવાપરા, બસ સ્ટેન્ડ, ભગવતી હોલ, મહાપ્રભુજીનગર, શ્રીજી સોસાયટી, ધરારનગર, પ્રાંત કચેરી, સ્ટેશન રોડ, નરસિંહ ભુવન, દત્તાણી નગર, ધોરીવાવ, જડેશ્વર રોડ, કચોરીયા વાડી, ઝેનિથ સ્કૂલ વિગેરે વિસ્તારોનો વીજ પુરવઠો જરૂરી સમારકામના કારણોસર રવિવાર તારીખ 21 મીના રોજ સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી બંધ રહેનાર હોવાનું વીજ સૂત્રોની એક યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application