પોરબંદરના હનુમાનગુફા પોલીસચોકી નજીક આવેલ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સ્વજ્ઞાતિના વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તેથી બહારગામના વિદ્યાર્થીઓ વહેલીતકે પ્રવેશ માટેનું ફોર્મ મેળવી લે તેવી અપીલ થઇ છે.
શ્રી લોહાણા વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટીઓ સુરેશભાઇ કોટેચા અને અનિલભાઇ કારીયાએ જણાવ્યુ છે કે માત્ર બહારગામ વસતા અને પોરબંદર શહેરની શાળા, કોલેજમાં ફૂલટાઇમ ધોરણ-૧૧થી કોલેજ સુધીનો ઉચ્ચ અભ્યાસ કરતા લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાનું નિ:શુલ્ક તથા આધુનિક સુવિધાઓથી સજ્જ અદ્યતન લોહાણા વિદ્યાર્થીભવન પોરબંદરનું ૨૦૨૫-૨૬ માટેનું પ્રથમ સત્ર જૂનના દ્વિતીય સપ્તાહમાં શ થનાર છે.
જેમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક લોહાણા જ્ઞાતિના છાત્રોએ ફોર્મ તથા અન્ય વિગતો માટે સંસ્થાના કાર્યાલયનો સંપર્ક કરવાનો વ્યવસ્થાપકોએ અનુરોધ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: શિવ એન્ટરપ્રાઇસીસમાંથી ડુપ્લિકેટ ઘીનો ૧૨૦ કિલો જથ્થો ઝડપાયો, નાશ કરાયો
June 06, 2025 01:39 PMમોદી સરકારને ૧૧ વર્ષ થતા મૂળી ભાજપ દ્રારા ઉજવણી
June 06, 2025 01:08 PMખાંભા : સિંહ દર્શન અર્થે ઘૂસી પ્રવેશ કરનાર પાંચ શખ્સોને વન વિભાગે ઝડપી પાડ્યા
June 06, 2025 12:53 PMધારી : વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
June 06, 2025 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech