બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે “ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ” અમલમાં મુકાયો
ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ તા.૨૦/૧૨/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકશે
બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માં “ક્રોપ કવરનાં ઉપયોગ થી ફળપાકો અને શાકભાજી પાકોથી રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ" નવી બાબત તરીકે મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં ક્રોપ કવર (શાકભાજી પાકો માટે), રોપ કવર/બેગ (કેળ/પપૈયા પાક માટે), દાડમ ક્રોપ કવર / ખારેક બંચ કવર, ફ્રુટ કવર (આંબા, દાડમ, જામફળ, કમલમ (ડ્રેગન ફ્રુટ), સીતાફળ) ઘટક માટે તેમજ ચાલુ બાબતનાં દરિયાઈ માર્ગે ફળ, શાકભાજી, ફૂલ તથા છોડનાં નિકાસ માટે વાહતુક ખર્ચ, હવાઈ માર્ગે બાગાયત પેદાશની નિકાસ માટેનાં નુરમાં સહાય તથા નિકાસકારોનાં બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય ઘટક માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech