તાજેતરમાં ઇડીની ટીમે અમદાવાદમાં ધામા નાખ્યા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 2 શહેરોમાં ઇડી દ્વારા તપાસ કરવામાં આવી હતી. ગુગલાણી જૂથની કંપ્નીઓની સંડોવણીને લઇ સમગ્ર તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઇડીની ટિમનો અમદાવાદમાં તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો. જેમાં ચંદીગઢમાં 179 કરોડની બેક ઠગાઈ કેસમાં તપાસનો દોર અમદાવાદ સુધી પહોંચ્યો હતો.
જેમાં ઇડી દ્વારા 4 રાજ્યોમાં 11 જગ્યાએ ઇડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુગલાણી જૂથની કંપ્નીઓની સંડોવણીને લઈને તપાસમાં અમદાવાદની 2 જગ્યાઓએ ઇડી દ્વારા તપાસ કરવામાં આવી હતી.
ગુગલાણી જૂથની કંપ્નીઓ મેસર્સ સુપર મલ્ટીકલર પ્રિન્ટર્સ પ્રા. લિમિટેડ અને મેસર્સ ડન ફૂડ્સ પ્રા. રૂ.ની ખોટી રીતે નુકસાન પહોંચાડવા બદલ લિ. અનુક્રમે 125.40 કરોડ અને રૂ.53.88 કરોડ (કુલ રૂ. 179.28 કરોડ), અને તેમના ડિરેક્ટર્સ/પ્રમોટર્સ સુનિલ, સુમન ગુગલાણી અને અન્ય. સર્ચ ઓપરેશન દરમિયાન, વિવિધ ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને રૂ. 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઇડીએ ચંદીગઢમાં 5/11/2024 ના રોજ બે બેંક ફ્રોડ કેસના સંદર્ભમાં ચંદીગઢ, બદ્દી (), પંચકુલા (હરિયાણા), મોહાલી અને અમૃતસર (પંજાબ), દિલ્હી અને અમદાવાદ (ગુજરાત)માં સ્થિત 11 પ્રાઈઝ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech