યુક્રેન સાથે યુદ્ધ ચાલુ થયા પછી રશિયાએ ૩૧૪ યુક્રેનિયન બાળકોને દત્તક લેવા માટે બળજબરીથી દેશનિકાલ કર્યા છે. યેલ હ્યુમેનિટેરિયન રિસર્ચ લેબના અહેવાલ મુજબ, આમાંથી ૧૪૮ બાળકો રશિયાના ચાઇલ્ડ પ્લેસમેન્ટ ડેટાબેઝમાં સૂચિબદ્ધ છે અને ૧૬૬ બાળકોને સીધા રશિયન નાગરિકો સાથે મૂકવામાં આવ્યા છે. અહેવાલ બાદ યુક્રેને રશિયા પાસે તમામ યુક્રેનિયન બાળકોનો વ્યાપક હિસાબ માગતા કહ્યું છે કે ૩૧૪ યુક્રેનિયન બાળકો ઉપરાંત અન્ય હજારો બાળકો પણ છે જેમને રશિયા દ્રારા બળજબરીથી દેશનિકાલ કરવામાં આવ્યા છે. રિપોર્ટના પુરાવા આંતરરાષ્ટ્ર્રીય ક્રિમિનલ કોર્ટને સોંપવામાં આવ્યા છે, જેનું નેતૃત્વ રશિયન રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિન કરે છે અને બાલ લોકપાલ મારિયા લવોવા–બેલોવા સામે બાળ દેશનિકાલના કેસોમાં અગાઉ ધરપકડ વોરટં જારી કરવામાં આવ્યું છે.
રશિયાએ કહ્યું છે કે યુક્રેનને સંપૂર્ણ નાટો સભ્યપદ આપવાનો સંભવિત નિર્ણય અમારા માટે અસ્વીકાર્ય હશે. યુક્રેન નાટોમાં સંપૂર્ણ સભ્યપદની બાંયધરી માંગી રહ્યું છે તેવા મીડિયા અહેવાલો પર ટિપ્પણી કરતા, ક્રેમલિનના પ્રવકતા દિમિત્રી પેસ્કોવે આ જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech