BREAKING NEWS

રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ સંજયભાઈ વ્યાસના ધર્મ પત્ની વિશાખાબેનનું દુઃખદ અવસાન, 10 વાગ્યે અંતિમયાત્રા નિકળશે

  • January 27, 2026 09:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને એડવોકેટ સંજયભાઈ વ્યાસના ધર્મ પત્ની અને એડવોકેટ પ્રતિકભાઈ વ્યાસ અને અંકિતાબેન જીજ્ઞેશભાઈ દવેના માતુશ્રી વિશાખાબેનનું દુઃખદ અવસાન થયું છે. 


અંતિમયાત્રા આજરોજ તા.27-01 2026 ને મંગળવારના રોજ સવારે 10 વાગ્યે તેમના નિવાસસ્થાન 191, રેફ્યુજી કોલોની, (સિંધી કોલોની), જુલેલાલ મંદિર પાસે, રાજકોટથી નીકળશે.  
રામનાથ પરા શમશાન ગૃહ ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application