પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેમના કાર્યક્રમની તડામાર તૈયારીઓ કલેકટર કચેરીમાં ચાલી રહી છે અને રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી સતત દોડધામ કરી રહ્યા છે. રાજકોટ ખાતે એઇમ્સનું લોકાર્પણ, ઝનાના હોસ્પિટલનું લોકાર્પણ અને સ્માર્ટસિટી પ્રોજેકટ અંતર્ગત અટલ સરોવરના લોકાર્પણ માટે પ્રધાનમંત્રી આવી રહ્યા છે ત્યારે રજાના દિવસોમાં પણ કલેકટર કચેરીનો સ્ટાફ કાર્યરત છે.
પ્રોટોકોલ સહિતની તમામ વ્યવસ્થા ઉપરાંત વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન તેમજ જે સંકુલોનું લોકાર્પણ થવાનું છે તેની સાઇટ વિઝિટ સહિતની કામગીરી માટે ખુદ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ સ્થળ નિરિક્ષણ કયુ હતું. આજે રજાના દિવસે પણ તેઓ કાર્યરત રહ્યા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકામદારોને સફાઈ માટે ગટરમાં ઉતારાતા હોવાની સરકારની હાઈકોર્ટમાં કબૂલાત
May 06, 2025 12:11 PMગોંડલ પંથકમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ
May 06, 2025 12:09 PMબિહારના કટિહારમાં સ્કોર્પિયો ટ્રેક્ટર સાથે અથડાતા 8 જાનૈયાના મોત, 2 ગંભીર
May 06, 2025 12:08 PMપથ્થર તોડવાના કામ કરતા મજૂરોના મોત મામલે ૧૯ વિધવાઓની હાઈકોર્ટમાં રિટ
May 06, 2025 12:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech