આ ઉપરાંત ક્ષત્રિય રાજપૂત ડોકટર્સ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ડો.આર.ટી.જાડેજાની યાદીમાં જણાવ્યા અનુસાર ગુરૂવાર જેઠ સુદ-૩ના રોજ મહારાણા પ્રતાપ જયંતિનો ઉત્સવ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે જેના અનુસંધાને જામનગરમાં ડોકટર, તબીબી વિદ્યાર્થીઓ, મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદીક, હોમીયોપેથીક, ફીઝીયોથેરાપી તથા સરકારી અને પ્રાઇવેટ ડોકટરો દ્વારા રાજપૂત સેવા સમાજ સામે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને કાલે સવારે ૭:૪૫ વાગ્યે ફુલહાર કરવામાં આવશે. તમામ ડોકટર્સ તથા અન્ય રાજપૂત સમાજના અગ્રણીઓને હાજર રહેવા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિરાટ કોહલી ના પબ-રેસ્ટોરન્ટ પર થશે મોટી કાર્યવાહી જાણો, કયા આરોપમાં કેસ નોંધાયો?
June 02, 2025 05:54 PMજામનગરની સરકારી જી જી હોસ્પિટલ ચકચારી પ્રકરણ પહોંચ્યું ગાંધીનગર.
June 02, 2025 05:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech