કુતિયાણાના જલારામ મંદિર ખાતે જલારામ મંદિર અને રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ સેવાકાર્યમાં રમેશભાઈ દવે, વિજયભાઈ ભાવનાણી, ફિઝીઓથેરાપી સારવાર સેવા આપી સેવા સહભાગી થયા હતા, જલારામ બાપા મંદિરના સૌ મિત્ર મંડળના મિત્રોએ ખુબ ઉત્સાહથી સેવાકાર્યમાં જોડાયા હતા,સંસ્થા દ્વારા ડો.અર્જુનભાઈ બાબરીયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણવીર અલ્હાબાદિયાએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનીઓની માફી માંગતા યુઝર્સ ભડક્યા
May 11, 2025 04:18 PM'ઓપરેશન સિંદૂર' હજુ પણ ચાલુ, વાયુસેનાએ ટ્વિટ કરી આપ્યું નિવેદન
May 11, 2025 12:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech