BREAKING NEWS

સોઢાણા થી ભોમિયાવદરના રસ્તાનું થયું પેચવર્ક

  • December 02, 2025 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં મહાનગરો તથા જિલ્લાઓમાં માર્ગવ્યવસ્થા ત્વરિત દુરસ્ત કરવાની કામગીરી શ‚ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા વિવિધ માર્ગો પર મરામત કાર્ય શ‚  છે.આ અનુસંધાનમાં સોઢાણા,ભોમિયાવદર રોડ પર પેચવર્ક કરવામાં આવ્યું છે.માર્ગમાં થયેલી ક્ષતિને ઝડપી ગતિએ દુર કરીને વાહનવ્યવહાર સરળ રહે અને જાહેર જનતાની આવન-જાવન સુરક્ષિત બને તે માટે તંત્ર દ્વારા જરૂરી પગલા લેવામાં આવ્યા છે.તસ્વીર(તસ્વીર:જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application