પોરબંદરમાં સમયગૃપ દ્વારા વિવિધ સેવા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે,ત્યારે આ સંસ્થાના યુવાનોએ રાત્રી જાગરણ કરીને અલગ-અલગ વિસ્તારોમાં ગૌધનને ખોળ અને શ્ર્વાનને બિસ્કીટનું ભોજન જમાડ્યું હતું.
પોરબંદરના સમય ગ્રુપના સભ્યો દ્વારા વિવિધ સ્થળો પર જઈને ગૌમાતાને ૫૫૦ કિલો ખોળ પૌષ્ટિક આહાર અને શ્વાનને બિસ્કીટ ખવડાવવામાં આવ્યા હતા.પોરબંદરના બોખીરા,જયુબેલી,ખાપટ રોડ ગુકુલ ગેટ પાસે, શીતલાચોક, બંદર રોડ શહીદચોક પાલાનો ચોક, સ્વસ્તિક હોલ આસપાસ,હરીશ ટોકીઝ પાસે,લીમડાચોક પાસે, પાલી હોટલની આજુબાજુમાં,ચોપાટી ઓશિયેનીક હોટલની આસપાસ,ઝુરીબાગ કૈલાશ ગેરેજ પાસેના વિસ્તારમાં, ગૌમાતાઓ માટે અને શ્વાન માટે પૌષ્ટિક આહાર ખવડાવામા આવ્યો હતો.સમય ગ્રુપ દ્વારા નિસ્વાર્થ ભાવે સતત આવા અનેક સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે રાત્રે ૧૨:૦૦ વાગ્યાથી વહેલી સવારે ૭:૦૦ વાગ્યા સુધીની આ અમુલ્ય સેવાને જોઈ ઈશ્ર્વર પણ ચોક્કસ રાજી થઈને આ તમામ સેવકો ઉપર આશીર્વાદ વરસાવતા હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો આ 9 જવાને યોગ્ય ફરજ બજાવી હોત તો ગોધરા કાંડ બન્યો જ ન હોત
May 03, 2025 11:53 AMઅજય દેવગનની ફિલ્મ 'રેડ 2'એ બે દિવસમાં 30 કરોડ કમાયા
May 03, 2025 11:49 AMસલમાનનો ગુસ્સો પણ નાટકીય, ફિલ્મના પાત્રને સાઉથના દિગ્દર્શકનું નામ દીધું
May 03, 2025 11:44 AMગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીની મુશ્કેલી વધી, SEBIનો ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ
May 03, 2025 11:34 AMટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્રારા ટકોર
May 03, 2025 11:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech