ડિપ્રેશન એક એવી માનસિક સ્થિતિ છે જેમાં વ્યક્તિના મનમાં નકારાત્મક વિચારો આવે છે, દરેક વસ્તુમાં માત્ર નિરાશા જ દેખાય છે. ઘણી વખત વ્યક્તિ પોતાનું જીવન સમાપ્ત કરવા વિશે વિચારવાનું શરૂ કરે છે તેથી, સકારાત્મક અને ખુશ રહેવા માટે જીવનમાં યોગનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. તે મન અને શરીરને રોજિંદા પડકારો સામે લડવા માટે પણ તૈયાર કરે છે.
ડિપ્રેશનમાં યોગાસનો
ઉત્તાનાસન
ડિપ્રેશનથી દૂર રહેવું હોય તો રોજ ઉત્તાનાસન કરો. તે મનને શાંત અને સ્થિર રાખે છે.
ઊંડા શ્વાસ
ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે ઊંડા શ્વાસ શ્રેષ્ઠ ઉપાય છે. આનાથી ફેફસાં, પેટ અને સ્નાયુઓ મજબૂત બને છે. આ ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
અધોમુખાસન
આ આસન ડિપ્રેશન અને ચિંતામાંથી મુક્તિ અપાવવામાં પણ મદદ કરે છે. તેનાથી તણાવ અને ચિંતા દૂર થાય છે.
શવાસન
ડિપ્રેશનથી છુટકારો મેળવવા માટે પણ આ શ્રેષ્ઠ યોગ આસન છે. તેનાથી મન શાંત થાય છે. આખા શરીરને પણ આરામ મળે છે.
બાલાસન
જો બાલાસન નિયમિત કરો છો, તો સ્નાયુઓને આરામ મળે છે અને શક્તિ પણ મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech