સામાજીક વનીકરણ એટલે લોકો માટે, લોકો વડે થતું વનીકરણ... સામાજીક વનીકરણ વિભાગ દેવભૂમિ દ્વારકાના ડી.સી.એફ. અરુણકુમારના માર્ગદર્શન હેઠળ સામાજીક વનીકરણ રેન્જ ભાણવડ દ્વારા આર.એફ.ઓ. કે.એચ.પટેલ દ્વારા ભરતપુર ગામે સરકારની નવી યોજના પંચરત્ન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભરતપુર ગામના સરપંચ સુરેશભાઈ આંબલિયા, તલાટીમંત્રી સરવૈયાભાઇ, ગામના આગેવાનો, ગ્રામજનો તેમજ સ્કૂલના આચાર્ય અને વિદ્યાર્થીઓ તેમજ રેન્જ સ્ટાફના વનરક્ષક એસ.આર. વકાતર અને શ્રમયોગીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMપ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ: મદરેસા, હોટેલ ખાલી કરાવાયા: POKમાં કટોકટી જેવી સ્થિતિ
May 02, 2025 02:51 PMફુલસરમાં રહેતા શખ્સે યુવતિ સાથે લગ્ન કરાર કરી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું
May 02, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech