ઉત્તર બુનિયાદી વિદ્યાલય-ફરિયાદકાનું ધો.૧૨નું ૯૭.૧૪ ટકા પરિણામ

  • May 06, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બજરંગદાસબાપા સેવા આશ્રમ ટ્રસ્ટ સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય-ફરિયાદકા, તા.જિ. ભાવનગરનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ફેબ્રુઆરી- માર્ચ-૨૦૨૫નું શાળાનું શ્રેષ્ઠ પરીણામ  ૯૭.૧૪ ટકા મેળવેલ છે. 
  આથી ટ્રસ્ટના પ્રમુખ રાજેશભાઇ ફાળકી તથા ટ્રસ્ટ મંડળે શાળાનું શ્રેષ્ઠ પરિણામ મેળવતા વિદ્યાર્થીઓ અને શાળા પરીવારની શિક્ષક ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને યશસ્વી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application