BREAKING NEWS

જામનગરમાં નેપાળી યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત

  • June 17, 2026 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં નેપાળી યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત

બે-ત્રણ માસથી માનસિક બિમારીથી કંટાળી પગલુ ભર્યુ 

જામનગરના મયુરવાટિકા વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતી એક નેપાળી યુવતિએ માનસિક બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

મૂળ નેપાળના રહેવાસી અને હાલ મયુરવાટિકા વિસ્તાર પાસે ઝૂંપડામાં રહેતા શારદાબેન તેજસભાઇ ઠાપા (ઉ.વ.૩૫) નામની નેપાળી યુવતી છેલ્લા બે-ત્રણ મહિનાથી માનસિક બિમારીથી પીડાતા હતા. બિમારીના કારણે પરેશાન થઈ તેમણે ઝૂંપડામાં લાકડાના હાથા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસમાં ચોકીદાર તેજસ ચંદ્રેશભાઇ દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News