BREAKING NEWS

ધ્રોલ: જોડીયાના કેશીયા ગામમાં યુવાને આયખુ ટુંકાવ્યુ 

  • June 17, 2026 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલ: જોડીયાના કેશીયા ગામમાં યુવાને આયખુ ટુંકાવ્યુ 

​​​​​​​ધ્રોલના એક યુવાને સગાઇ તુટી ગયા બાદ વ્યથીત થઇને મનમાં લાગી આવતા આપઘાત કરી લીધાનું પોલીસ ચોપડે જાહેર થયુ  છે.
ધ્રોલના ચામુંડા પ્લોટમાં રહેતા સાહીલ કિશનભાઇ વઘેરા (ઉ.વ.૨૨) નામના યુવાનની આશરે આઠ મહીના પહેલા સગાઇ તુટી ગઇ હોય જે બાબતે તેના પિતાએ ઠપકો આપતા લાગી આવ્યુ હતું. દરમ્યાનમાં યુવાને ગત તા. ૧૬ના રોજ જોડીયાના કેશીયા વાડી વિસ્તાર ૬૬ કેવી સબ સ્ટેશન પાસે આપઘાત કરી લીધો હતો. જે અંગે ચામુંડા પ્લોટ ખાતે રહેતા મહેશ વસંતભાઇ વઘેરા દ્વારા જોડીયા પોલીસમાં ગઇકાલે જાણ કરવામાં આવતા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application