રાજકોટ મહાપાલિકાની દબાણ હટાવ શાખા દ્રારા યાજ્ઞિક રોડ સિવાય સમગ્ર શહેરના વિવિધ રાજમાર્ગેા ઉપરથી મંજૂરી વિના મુકાયેલા, મંજુરીની મુદ્દત પૂર્ણ થઇ હોવા છતાં લટકતા હોય તેવા તેમજ મંજૂરી મેળવ્યા બાદ નિયમભગં થાય તે રીતે મુકયા હોય તેવા ૧૩૬૧ બોર્ડ બેનર જ કરવામાં આવ્યા હતા. સાઇન બોર્ડ અને બેનર જ કરવાની આ કામગીરી કાલાવડ રોડ, યુનિ. રોડ, સાધુ વાસવાણી રોડ, કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રિંગરોડ ઉપર કરાઇ હતી. યાજ્ઞિક રોડ ઉપર પણ ફટપાથ તેમજ રોડ ઉપર દબાણપ રીતે અનેક સાઇન બોર્ડ અને બેનર મુકવામાં આવતા હોવા છતાં દબાણ હટાવ શાખા દ્રારા કામગીરીમાં વધુ એક વખત યાજ્ઞિક રોડની બાદબાકી કરાઇ હતી.
મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી, કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,સાંઈબાબા સર્કલ, યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્તા ઉપર નડતરપ ૭૭ રેકડી–કેબીન જ કરવામાં આવી હતી.
રૈયાધાર, યોતિનગર,નાણાવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મૌવા મેઈન રોડ,પારેવડી ચોક, પાંજરાપોળ હોકર્સ ઝોન, પેડક રોડ, કુવાડવા રોડ,આનંદબંગલા ચોક ,અર્ટીકા,રવિરત્ન પાર્ક ,જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયાત્રીનગર, હોસ્પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્ય ૩૯૩ પરચુરણ ચીજ વસ્તુઓ જ કરવામાં આવી હતી.
જંકશન રોડ, યુબેલી, પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ, માધાપર રિંગ રોડ, લિમનગર નાલા પાસેથી ૨૫૮૪ કિલો શાકભાજી–ફળ જ કરવામાં આવેલ. કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ, નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક,ઢેબર રોડસોરથીયાવાડી પાસે થી .૧૭,૦૦૦ મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરાયું હતું.
સંતકબીર રોડ, ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ, ૮૦ફુટ રોડ, અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક ઉપરથી .૭૭,૯૮૫નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશાહિદને પોતાની કિમત સમજાઈ: ફર્ઝી 2 માટે તગડી ફી વસુલી
May 10, 2025 11:45 AMપવનદીપ રાજન હજુ પણ આઈસીયુમાં, 8 કલાક સર્જરી ચાલી
May 10, 2025 11:43 AM૧૯૭૧ના યુઘ્ધમાં જગતમંદિર પર પાકિસ્તાનના હુમલા નિષ્ફળ રહ્યા હતાં
May 10, 2025 11:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech