ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરમાં ગઢેચી શુદ્ધિકરણ યોજના હાથ ધરાઈ હતી. આ યોજના આડે શહેરના ગઢેચી વડલાથી ધોબી સોસાયટી, બોરતળાવ,ભાયાણીની વાડી, કુંભારવાડા તેમજ મોતીતળાવ સુધીના વિસ્તારોમાં મલાઈ ૮૦૦થી વધુ દબાણો અડચણરૂપ હોય મહાપાલિકા દ્વારા આ તમામ દબાણો હટાવવા તબ્બકાવાર કાર્યવાહી હાથ ધરી આખરે અડચણરૂપ દબાણો તોડી પાડી જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. જ્યારે બાકી રહેલા ૩૫ જેટલાં દબાણોને આજે મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલના કાફલાએ દોડી જઈ તમામ ૩૫દબાણો તોડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગરીબોના ડોકયુમેન્ટ મેળવીને ખુલ્યા અનેક બેન્ક એકાઉન્ટ
May 07, 2025 01:17 PMપોરબંદરમાં છ દિવસ પહેલા થયેલ મારામારીમાં ક્રોસ ફરિયાદ નોંધાઇ
May 07, 2025 01:16 PMરાણાવાવમાં વિદેશી દાના ૩૩૬ પાઉચ ભરેલો ટ્રક ઝડપાયો
May 07, 2025 01:14 PMમાધવપુર પંથકમાં ૧ લાખ ૪૧ હજારના છ મોબાઇલ પોલીસે શોધી આપ્યા
May 07, 2025 01:13 PMબળેજ સહિતના ઘેડપંથકમાં વરસ્યો કમોસમી વરસાદ
May 07, 2025 01:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech