ભાવનગર-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ધોલેરાથી બે કિલોમીટર દૂર ચોકડી નજીક મહુવા-ગાંધીનગર રૂટની એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાર લોકોના ઇજાઓ થતા સારવાર માટે ભાવનગર ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બસના મુસાફરોને અન્ય બસ મારફતે રવાના કરવામાં આવ્યા હોવાનું ભાવનગર એસટી વિભાગીય કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું. હાલ માર્ગનું કામ ચાલી રહ્યું હોય નાના-મોટા વાહનોનો ભારે ટ્રાફિક રહેતો હોય અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન
May 05, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech