પીએમના આવતીકાલના સુરતના કાર્યક્રમ માટે રાજકોટની ૫૦ અને તા.૮ના નવસારીના કાર્યક્રમ માટે ૧૦૦ સહિત કુલ ૧૫૦ બસની ફાળવણી કરાઇ હોય રાજકોટ એસટી ડિવિઝનમાં બે દિવસમાં કુલ ૪૦૦ જેટલી ટ્રિપ રદ થશે, રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાંથી જામનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ભુજ સહિતના ડિવિઝનમાંથી પણ અનેક બસની ફાળવણી કરાઇ હોય આગામી બે દિવસ દરમિયાન અનેક બસ રૂટ રદ થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ગુજરાતની મુલાકાત દરમિયાન આવતીકાલે તા.૭ના રોજ સુરત અને તા.૮ના રોજ નવસારીમાં કેન્દ્ર સરકારની લખપતિ દીદી યોજના અંતર્ગત એક લાખ મહિલાઓનું સંમેલન યોજાનાર છે. તદઉપરાંત વડાપ્રધાનના વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં મેદની એકત્રિત કરવા ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ એસટી ડિવિઝનની ૧૫૦ સહિત કુલ ૧૦૦૦ બસ ફાળવવામાં આવી હોય રાજ્ય સ્તરે ૪૦૦૦ જેટલી ટ્રીપ રદ થશે. એકંદરે આગામી બે દિવસમાં અંદાજે ૨૦ ટકા બસોનું સંચાલન બંધ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech