વાડીપ્લોટ શાકમાર્કેટના બગીચામાં બાળ મનોરંજનના સાધનો તુટ્યા

  • May 09, 2025 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના વાડીપ્લોટમાં આવેલા શાકમાર્કેટ સામેના બગીચામાં બાળ મનોરંજનના સાધનો તુટીફુટી ગયા છે.વેકેશન દરમિયાન બાળકો અહીયા મજા માણવા માટે આવે છે,પરંતુ તુટેલા હીચકા અને જમ્પિંગને લીધે તેઓ મનોરંજન માણી શકતા નથી માટે યોગ્ય કરવા અશોકભાઈ કુંડલીયાએ માંગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application