અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનાં ઉપલક્ષ્યમાં દરેક શહેર - ગામમાં મંદિરોમાં સફાઇનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આહ્વાનને પગલે જામનગરમાં પણ સત્તાધીશોએ હાથમાં ઝાડુ લઇ સફાઇ ધર્મસ્થાનોએ શ્રમસેવા કરી હતી. સાંસદ પૂનમબેન, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા, વિવિધ નગરસેવકો સહિતનાં આગેવાનો દ્વારા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં સફાઇ કરવામાં આવી હતી. ત્યાર પછી સાંસદ સહિતનાં મહાનુભાવોએ ભગવાનનાં દર્શનનો પણ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર નજીક રમકડાના ડ્રોને પોલીસને ધંધે લગાડી
May 10, 2025 01:01 PMખંભાળીયા નગરપાલીકાના પુર્વ પ્રમુખના યુવાન પુત્રનો રિવોલ્વરથી ગોળી ધરબી આપઘાત
May 10, 2025 12:56 PMપોરબંદરના એરપોર્ટ ઉપર યોજાઇ મોકડ્રીલ
May 10, 2025 12:55 PMજામનગર જીલ્લા-તાલુકા કક્ષાએ ૭ મેડીકલ ટીમ સાધનો સાથે તૈયાર રાખવા આદેશ
May 10, 2025 12:48 PMદ્વારકા-ઓખામાં સઘન સુરક્ષાચક્ર
May 10, 2025 12:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech