જિલ્લા કલેકટરને અપાયું આવેદનપત્ર
ભાણવડ તાલુકા અને ભાણવડ ગામ સહિતના વિસ્તારોમાં આવેલા 79 જેટલા ધાર્મિક દબાણો હટાવવા માટે નોટીસ આપવામાં આવી છે, જેના વિઘ્ધ રાષ્ટ્રીય કોંગ્રેસ ભાણવડ દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપીને આ ધાર્મિક જગ્યાઓ ન તોડવા માંગણી કરી છે.
આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભાણવડ વિસ્તારમાં આવેલ ધાર્મિક દબાણો દૂર કરવા નોટીસ અપાઇ છે, પરંતુ કેટલીક ધાર્મિક જગ્યા પ0 વર્ષ પહેલાની જુની છે અને કોઇને નડતરપ પણ નથી, કેટલીક જગ્યા જુના ગામતળ વખતની છે, તેની સાથે ધાર્મિક લોકોની માંગણી જોડાયેલી છે જો આ તોડપાડ કરાશે તો કોંગ્રેસ દ્વારા ગાંધી ચીંઘ્યા પ્રતિક ઉપવાસ કરાશે જેની તમામ જવાબદારી સરકારની રહેશે, માટે આ નોટીસ પરત ખેંચવા માંગણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech