ખંભાળિયા તાલુકામાં સામાજિક દૂષણ ફેલાવતા માથાભારે ઈસમને હુકમ કરાયો
ખંભાળીયા તાલુકા પંથકમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ કરવાની અને જાહેરમાં સેવન કરવાની તથા જાહેરમાં હથિયાર લઇને નિકળવાની બદ-આદત ધરાવતાં અને તે રીતે સમાજમાં દુષણ ફેલાવતા તથા જાહેર કાયદો અને વ્યવસ્થા નિભાવવામાં બાધકરૂપ બનતાં પ્રવિણભાઇ વસંતભાઇ રાઠોડ, રહે. સતી માતાજીના મંદીર પાસે, શક્તિનગર, મું.ખંભાળીયા વાળા ઈસમને આજ તા.૧૮/૦૩/૨૦૨૫ ના રોજ હુકમ કરીને ખંભાળીયાના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ કે.કે. કરમટા દ્વારા દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર એમ ત્રણ જિલ્લામાંથી ૬ (છ) માસના સમય માટે તડીપાર કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીન કરી રહ્યું છે પાકિસ્તાન માટે જાસૂસી: ભારતીય જળસીમા નજીક માછીમારી વધારી
May 06, 2025 11:09 AMરાષ્ટ્ર વિરોધી પોસ્ટ અપલોડ કરનાર સામે કડક કાર્યવાહીના નિર્દેશ
May 06, 2025 11:07 AMહમાસના કબજામાંથી પાછી આવેલી 22 વર્ષની ઇઝરાયલી યુવતી પર તેના જ ઘરમાં બળાત્કાર
May 06, 2025 11:06 AMજામનગર શહેરમાં મોડી રાત્રિના વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
May 06, 2025 11:05 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech