જામનગર જિલ્લાના ચાર ટીડીઓની બદલી

  • May 14, 2025 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજય સરકારે ૪૬ ટીડીઓની અરસપરસ ટ્રાન્સફર કરી

સરકારના પંચાયત અને ગ્રામ્ય ગૃહ નિર્માણ તેમજ ગ્રામ વિકાસ દ્વારા ગુજરાતના ૪૬ તાલુકા વિકાસ અધિકારીઓની બદલીનો આદેશ કરાયો છે જેમાં જામનગર જિલ્લાના ૪ ટીડીઓની બદલી કરવામાં આવી છે. 

મળતી માહિતી મુજબ ધ્રોલના ટીડીઓ બ્રિજેશ સોજીત્રાને જોડીયા, કાલાવડના ટીડીઓ હરદીપસિંહ ગોહિલને વેરાવળ, જામનગરના ટીડીઓ નિતીનકુમાર સરવૈયાને અમરેલી, કુવાડવાના ટીડીઓ અલ્પેશ જોશીને જામનગરના ટીડીઓ તરીકે નિમણુંક આપવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application